Headlines

અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘શ્રમિક આક્રોશ રેલી’ સાથે સરકારને સીધો પડકાર

ભારતીય મજદૂર સંઘ (BMS) ના નેજા હેઠળ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એક જબરજસ્ત શ્રમિક આક્રોશ રેલી યોજાઈ. આંગણવાડી વર્કર, આશા વર્કર અને બોર્ડ-નિગમના કર્મચારીઓ સહિત હજારોની સંખ્યામાં એકઠા થયેલા શ્રમિકોએ વેતન વધારો, ₹25 લાખ સુધીની ગ્રેચ્યુઇટી, અને આંગણવાડી કર્મચારીઓને BLOની ફરજમાંથી મુક્તિ આપવા જેવી લાંબા સમયથી પડતર માંગણીઓ સાથે સરકાર સામે સીધો મોરચો માંડ્યો…

Read More

મતદાર યાદીમાં ભૂલ સુધારવા માટે દોડવું નહીં પડે: ચૂંટણી પંચે BLO કોલ બુકિંગ સુવિધા દ્વારા ઘરઆંગણે સેવા શરૂ કરી.

ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India – ECI) દ્વારા મતદાર યાદી સુધારણા (Voter List Correction) માટે નાગરિકોને તેમના બૂથ લેવલ ઓફિસર (Booth Level Officer – BLO) સાથે સીધો સંપર્ક કરાવવા માટે ‘Book-a-Call with BLO’ નામની એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાનો ઉપયોગ કરીને તમે BLO સાથે કોલ બુક કરાવી શકો છો….

Read More

ગુજરાતી લોકસંસ્કૃતિના પ્રણેતા અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું અવસાન

અમદાવાદ: ગુજરાતના અગ્રણી લોકસાહિત્યકાર અને લોકસંસ્કૃતિના પ્રણેતા જોરાવરસિંહ જાદવનું શુક્રવારે શહેરમાં અવસાન થયું. પદ્મશ્રી પુરસ્કૃત જાદવ 85 વર્ષના હતા. તેમના પરિવારના સભ્યોએ મીડિયાને જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા અને કેટલીક તકલીફોને કારણે તેમને બે વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શહેરના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યારે…

Read More