Headlines

Dhindhora@2025

ઇન્ડિગો ઇમર્જન્સીથી રાજ્યમાં 155 ફ્લાઇટ કેન્સલ, અન્ય એરલાઈન્સના ભાડા બમણાં:અમદાવાદથી મુંબઇ જતાં વરરાજા એરપોર્ટ પર જ અટવાયા, કહ્યું- ટેક્સીવાળા ₹30 હજાર ભાડું માગે છે

પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. એને કારણે પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. તો બીજી તરફ ઇન્ડિગોએ મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે 15 ડિસે. સુધીમાં…

Read More
exam update

ગુજરાત શિક્ષણ બોર્ડે ભૂલ સુધારી, પેપરની તારીખ બદલી- ધોરણ 10-12ની ધુળેટીના દિવસે લેવાનારી પરીક્ષા હવે 18 અને 16 માર્ચ લેવાશે, જુઓ નવું ટાઈમટેબલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે. ધુળેટીની જાહેર રજામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષાની તારીખ હવે બદલી દેવામાં આવી છે. ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 4 માર્ચના બદલે હવે 18 માર્ચના રોજ લેવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની 4 માર્ચે યોજાનારી નામાના મૂળતત્વો, ઇતિહાસ, જીવવિજ્ઞાન…

Read More

જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું:કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી છુટ્ટો ઘા કરતા મામલો બિચક્યો, આપ નેતાઓએ કાર્યકરને લમધારી નાખ્યો

જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. જૂતા ફેકનારને સારવાર અર્થે ખસેડાયોછત્રપાલસિંહ જાડેજા નામના…

Read More
“રાજપાલ યાદવ સંત પ્રેમાનંદ મહારાજને મળતા – વૃંદાવન 2025”

રાજપાલ યાદવ પ્રેમાનંદ મહારાજને મળવા વૃંદાવન પહોંચ્યા, મહારાજ ખડખડાટ હસી પડ્યા

કોમેડી એક્ટર રાજપાલ યાદવ તાજેતરમાં વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા. તેમની મજાકભરી વાતોથી મહારાજ ખડખડાટ હસ્યા અને એક્ટરનો વખાણ કર્યો. જાણો કોને મળ્યા, શું વાતો થઈ અને રાજપાલની ફિલ્મી કારકિર્દી વિશે વિશેષ. રાજપાલ યાદવની યાદગાર મુલાકાત કોમેડી એક્ટર રાજપાલ યાદવ તાજેતરમાં વૃંદાવન પહોંચ્યા, જ્યાં તેમણે સંત પ્રેમાનંદ મહારાજને મળવાનો ગૌરવપ્રાપ્ત અવસર લીધો. મુલાકાત દરમિયાન રાજપાલની…

Read More

કોહલી-ઋતુરાજની સદી વેડફાઈ: 358/5 બનાવીને પણ ભારત હાર્યું, સિરીઝ 1-1

359 રન પણ ન બચાવી શકી ટીમ ઈન્ડિયા… સાઉથ આફ્રિકાએ રાયપુરમાં ધોઈ નાખ્યું! ∼ બીજી ODI: ભારત 358/5 હારી ગયું 4 વિકેટે ભાઈ, આજે ક્રિકેટના ભગવાન પણ ચૂપ થઈ ગયા હશે! વિરાટ-ઋતુરાજની સદી, કેએલની ફિફ્ટી, 358 રનનો પહાડ… અને છતાંય 50મી ઓવરમાં હાર! 💔 5 એન્ટે જે થયું એની ટૂંકી કહાણી રેકોર્ડની વર્ષા થઈ ગઈ…

Read More
સુપરહિટ ફિલ્મ… પણ મકાનમાલિક મુશ્કેલીમાં

“100 કરોડની ‘લાલો’ ફિલ્મ, પણ શૂટિંગ હાઉસનો માલિક આર્થિક મુશ્કેલિયામાં”

‘લાલો’ ફિલ્મની પાછળનું દુઃખદ સત્ય: “100 કરોડ કમાયા… પણ અમને કંઈ મળ્યું નહીં”: શૂટ થયેલા ઘરના માલિકની વ્યથિત વાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર ‘લાલો’ ફિલ્મે 100 કરોડથી વધુ કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. રિલીઝના 54 દિવસ પછી પણ ફિલ્મ સિનેમાઘરોમાં હાઉસફુલ ચાલી રહી છે. પરિવાર સાથે જોવા જતી પબ્લિક, ફિલ્મના ડાયલોગ્સ, ગીતો અને પાત્રો…

Read More

Reserve Bank of India દ્વારા બૅન્કો માટે નવા ડોમેન્સ  “.bank.in” ની ફરજ, ઓનલાઇન ફ્રોડ ઘટાડવાનો ઉદેશ્ય.

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ તમામ જાહેર, ખાનગી અને સહકારી બેંકોને સૂચના આપી છે કે તેમને પોતાની નેટ-બૅંકિંગ વેબસાઇટ્સ “.bank.in” ડોમેન હેઠળ ટ્રાન્સફર કરવાની છે, અને આ પ્રક્રિયા ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી પૂર્ણ થવી જોઈએ. પોતાના ગ્રાહકોને સાચી બેન્કિંગ સાઇટ ઓળખવામાં સરળતા આપવી, કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં “.com”, “.in”, “.co.in” જેવી અનેક ડોમેન્સ છે, જેને…

Read More

બિહાર ચૂંટણી 2025: બીજા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં 31.38% મતદાન નોંધાયું; કિશનગંજમાં સૌથી વધુ ઉત્સાહ, મધુબનીમાં સૌથી ઓછું

બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે 20 જિલ્લાની 122 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ છે. ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા સવારે 11 વાગ્યા સુધીના આંકડા મુજબ, સરેરાશ 31.38 ટકા મતદાન નોંધાયું છે.

Read More

ગંભીરની કડક ચેતવણી: ‘હવે બહાના છોડો, જીત પર ફોકસ કરો’

T20 વર્લ્ડ કપ 2026 ની તૈયારીઓ વચ્ચે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓના તેવર અંગે મોટું નિવેદન આપ્યું છે. BCCI દ્વારા જારી કરાયેલા ઇન્ટરવ્યુ ટીઝરમાં ગંભીરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, “હવે બહાના છોડીને માત્ર જીત પર ફોકસ કરો, હવે માત્ર પરિણામ જોઈએ છે.” ગંભીરે પોતાની ફિલોસોફી સમજાવતા કહ્યું કે, ખેલાડીઓને દબાણમાં રાખીને…

Read More

ઇતિહાસના સૌથી ભીષણ દુષ્કાળનો સામનો: ઈરાનની રાજધાની તેહરાનમાં પીવાનું પાણી ખતમ થવાની અણી પર; ડેમમાં 10%થી ઓછું ‘મૃત જળ’

ઇરાન: મધ્ય પૂર્વમાં આવેલું ઈરાન હાલમાં તેના ઇતિહાસના છ દાયકાના સૌથી ભીષણ દુષ્કાળના આરે ઊભું છે, જેના કારણે રાજધાની તેહરાનમાં પીવાનું પાણી લગભગ ખતમ થવાની અણી પર છે. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ગંભીર ચેતવણી આપી છે કે જો નવેમ્બરના અંત સુધીમાં પૂરતો વરસાદ નહીં થાય, તો સરકારે પાણીની સપ્લાય મર્યાદિત કરવી પડશે અને જો પરિસ્થિતિ વધુ…

Read More