Headlines
ભારતે સા. આફ્રિકાને ત્રીજી વન-ડેમાં રગદોળ્યું:9 વિકેટથી જીતીને સિરીઝ કબજે કરી

ભારતે સા. આફ્રિકાને ત્રીજી વન-ડેમાં રગદોળ્યું:9 વિકેટથી જીતીને સિરીઝ કબજે કરી

ભારતે સાઉથ આફ્રિકાને ત્રીજા વન-ડેમાં 9 વિકેટથી હરાવ્યું છે. વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. સાઉથ આફ્રિકા 270 રન જ બનાવી શકી. ભારતે 40મી ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. વિરાટ કોહલીએ લુંગી એન્ગિડીની બોલ પર સતત બે ચોગ્ગા મારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી દીધી. ડૉ. YS રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં…

Read More

કોહલી-ઋતુરાજની સદી વેડફાઈ: 358/5 બનાવીને પણ ભારત હાર્યું, સિરીઝ 1-1

359 રન પણ ન બચાવી શકી ટીમ ઈન્ડિયા… સાઉથ આફ્રિકાએ રાયપુરમાં ધોઈ નાખ્યું! ∼ બીજી ODI: ભારત 358/5 હારી ગયું 4 વિકેટે ભાઈ, આજે ક્રિકેટના ભગવાન પણ ચૂપ થઈ ગયા હશે! વિરાટ-ઋતુરાજની સદી, કેએલની ફિફ્ટી, 358 રનનો પહાડ… અને છતાંય 50મી ઓવરમાં હાર! 💔 5 એન્ટે જે થયું એની ટૂંકી કહાણી રેકોર્ડની વર્ષા થઈ ગઈ…

Read More

ગંભીરની કડક ચેતવણી: ‘હવે બહાના છોડો, જીત પર ફોકસ કરો’

T20 વર્લ્ડ કપ 2026 ની તૈયારીઓ વચ્ચે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓના તેવર અંગે મોટું નિવેદન આપ્યું છે. BCCI દ્વારા જારી કરાયેલા ઇન્ટરવ્યુ ટીઝરમાં ગંભીરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, “હવે બહાના છોડીને માત્ર જીત પર ફોકસ કરો, હવે માત્ર પરિણામ જોઈએ છે.” ગંભીરે પોતાની ફિલોસોફી સમજાવતા કહ્યું કે, ખેલાડીઓને દબાણમાં રાખીને…

Read More