Headlines

હર્ષવર્ધન રાણેની ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’ હિટ બાદ ફી પાંચ ગણો વધી, હવે એક ફિલ્મ માટે માગી 10 કરોડ રૂપિયા!

બોલીવુડ અભિનેતા હર્ષવર્ધન રાણે આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ *‘એક દીવાને કી દીવાનિયત’*ની સફળતા માટે ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરતાં તેની લોકપ્રિયતા અને ડિમાન્ડમાં જબરદસ્ત વધારો નોંધાયો છે.રિપોર્ટ મુજબ, હર્ષવર્ધને આ ફિલ્મ માટે માત્ર બે થી ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, પરંતુ હવે તેની ફી પાંચ ગણો વધી ગઈ…

Read More

માયાભાઈ આહીરના પુત્રની SITએ સાડા ત્રણ કલાક પૂછપરછ કરી:જયરાજે કહ્યું- ‘મને જે સવાલ કરાયા તેના જવાબ આપ્યા’, બગદાણા હુમલા કેસમાં નવાજૂનીના એંધાણ

બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવતા SIT સમક્ષ હાજર થયા હતા. બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસ મામલે SIT દ્વારા જયરાજ આહીરની સાડા ત્રણ કલાક લાંબા મેરેથોન પૂછપરછ કરી હતી. SIT સમક્ષ નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, SIT…

Read More

Reserve Bank of India દ્વારા બૅન્કો માટે નવા ડોમેન્સ  “.bank.in” ની ફરજ, ઓનલાઇન ફ્રોડ ઘટાડવાનો ઉદેશ્ય.

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ તમામ જાહેર, ખાનગી અને સહકારી બેંકોને સૂચના આપી છે કે તેમને પોતાની નેટ-બૅંકિંગ વેબસાઇટ્સ “.bank.in” ડોમેન હેઠળ ટ્રાન્સફર કરવાની છે, અને આ પ્રક્રિયા ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી પૂર્ણ થવી જોઈએ. પોતાના ગ્રાહકોને સાચી બેન્કિંગ સાઇટ ઓળખવામાં સરળતા આપવી, કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં “.com”, “.in”, “.co.in” જેવી અનેક ડોમેન્સ છે, જેને…

Read More

PM મોદી અને અદાણીનો ડીપફેક વીડિયો 48 કલાકમાં હટાવવા આદેશ:જયરામ રમેશ, પવન ખેડા સહિતના કોંગ્રેસ નેતાઓને અમદાવાદ સિવિલ કોર્ટની શો-કોઝ નોટિસ

અદાણી એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવાના જવાબમાં અમદાવાદ જિલ્લા સિવિલ કોર્ટે કોંગ્રેસ અને તેના ચાર નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ડીપફેક વીડિયો 48 કલાકમાં દૂર કરવાનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે INC અને તેના નેતાઓને 29 ડિસેમ્બર…

Read More
સુપરહિટ ફિલ્મ… પણ મકાનમાલિક મુશ્કેલીમાં

“100 કરોડની ‘લાલો’ ફિલ્મ, પણ શૂટિંગ હાઉસનો માલિક આર્થિક મુશ્કેલિયામાં”

‘લાલો’ ફિલ્મની પાછળનું દુઃખદ સત્ય: “100 કરોડ કમાયા… પણ અમને કંઈ મળ્યું નહીં”: શૂટ થયેલા ઘરના માલિકની વ્યથિત વાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર ‘લાલો’ ફિલ્મે 100 કરોડથી વધુ કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. રિલીઝના 54 દિવસ પછી પણ ફિલ્મ સિનેમાઘરોમાં હાઉસફુલ ચાલી રહી છે. પરિવાર સાથે જોવા જતી પબ્લિક, ફિલ્મના ડાયલોગ્સ, ગીતો અને પાત્રો…

Read More

અમદાવાદમાં ચાર યુવતીઓ વચ્ચે મારામારી, જાહેરમાં તમાશો:યુવકે યુવતીને આગળ બેસાડી જોખમી રીતે એક્ટિવા ચલાવ્યું, કાયદાના લીરેલીરા ઉડાવતા 3 વીડિયો સામે આવ્યા

અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં વાઇરલ થયેલા ત્રણ વીડિયો સામે આવ્યા છે. જેમાં એક વીડિયોમાં સિંધુભવન રોડ ઉપર એક બાઈક પર બે યુવકો જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. જ્યારે સિંધુભવન રોડ પરના બીજા વીડિયોમાં યુવતીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મારામારી થઈ હતી. જ્યારે ત્રીજા વીડિયોમાં એક એક્ટિવા પર યુવકે જોખમકારક રીતે યુવતીને બેસડાઈ વાહન ચલાવી…

Read More

ધુરંધર ફિલ્મના ડાયલોગ સામે બલોચ સમાજ હાઈકોર્ટ પહોંચ્યો:સમુદાય સામે અપમાનજનક ટિપ્પણી, સંજય દત્તનો ડાયલોગ હટાવો અથવા મ્યૂટ કરો; ફિલ્મમેકરો જાહેર માફી માગે

ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી બે અરજદારોએ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનનાસ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફિલ્મમેકર આદિત્ય ધાર, જીયો સ્ટુડિયો, CBFC, બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વગેરેને પક્ષકાર બનાવીને અરજી દાખલ કરી છે. અરજદાર પૈકી એક ઉતર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. ફિલ્મનો…

Read More

‘ઉસ્ત્રાસે પંગા નહીં લેને કા, શરીરસે આત્મા કાટ લેતા હૈ’:શાહિદ-તૃપ્તિની લોહીયાળ લવસ્ટોરી; દમદાર ડાયલોગ્સ, એક્શનથી ભરપૂર ‘ઓ રોમિયો’નું ટ્રેલર રિલીઝ

શાહિદ કપૂર-તૃપ્તિ ડિમરીની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 3.8 મિનિટ લાંબા આ ટ્રેલરમાં રોમાન્સ, લાગણીઓ, જુસ્સો, છેતરપિંડી, બદલો, હિંસા, લોહિયાળ દ્રશ્યો અને દમદાર ડાયલોગ્સ છે. ‘ઓ રોમિયો’ માત્ર લવ સ્ટોરી નહીં પરંતુ જુસ્સો અને બલિદાનની વાર્તા હોય તેવું ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે. ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના…

Read More

‘2029માં પણ મોદી જ PM, રાહુલ બાબા હારથી ન થાકો’:શાહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- જનતાને જે ગમે, તેનો વિરોધ કરો, તો મત ક્યાંથી મળે; 27 કિમી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ

અમિત શાહે પ્રહાર કરતાં કહ્યું, રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી પણ નથી. જેને પોતાની પાર્ટી વાળા સમજાવી ન શકે તેને વિરોધ કરવા વાળા ક્યાંથી સમજાવી શકે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પશ્રિમ વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીની મદદથી ખાડો ખોદ્યા વિના તૈયાર થયેલી 27 કિમી લાંબી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ…

Read More