Headlines

હર્ષવર્ધન રાણેની ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’ હિટ બાદ ફી પાંચ ગણો વધી, હવે એક ફિલ્મ માટે માગી 10 કરોડ રૂપિયા!

બોલીવુડ અભિનેતા હર્ષવર્ધન રાણે આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ *‘એક દીવાને કી દીવાનિયત’*ની સફળતા માટે ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરતાં તેની લોકપ્રિયતા અને ડિમાન્ડમાં જબરદસ્ત વધારો નોંધાયો છે.રિપોર્ટ મુજબ, હર્ષવર્ધને આ ફિલ્મ માટે માત્ર બે થી ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, પરંતુ હવે તેની ફી પાંચ ગણો વધી ગઈ…

Read More

ધુરંધર ફિલ્મના ડાયલોગ સામે બલોચ સમાજ હાઈકોર્ટ પહોંચ્યો:સમુદાય સામે અપમાનજનક ટિપ્પણી, સંજય દત્તનો ડાયલોગ હટાવો અથવા મ્યૂટ કરો; ફિલ્મમેકરો જાહેર માફી માગે

ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી બે અરજદારોએ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનનાસ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફિલ્મમેકર આદિત્ય ધાર, જીયો સ્ટુડિયો, CBFC, બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વગેરેને પક્ષકાર બનાવીને અરજી દાખલ કરી છે. અરજદાર પૈકી એક ઉતર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. ફિલ્મનો…

Read More

મતદાર યાદીમાં ભૂલ સુધારવા માટે દોડવું નહીં પડે: ચૂંટણી પંચે BLO કોલ બુકિંગ સુવિધા દ્વારા ઘરઆંગણે સેવા શરૂ કરી.

ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India – ECI) દ્વારા મતદાર યાદી સુધારણા (Voter List Correction) માટે નાગરિકોને તેમના બૂથ લેવલ ઓફિસર (Booth Level Officer – BLO) સાથે સીધો સંપર્ક કરાવવા માટે ‘Book-a-Call with BLO’ નામની એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાનો ઉપયોગ કરીને તમે BLO સાથે કોલ બુક કરાવી શકો છો….

Read More

કોહલી-ઋતુરાજની સદી વેડફાઈ: 358/5 બનાવીને પણ ભારત હાર્યું, સિરીઝ 1-1

359 રન પણ ન બચાવી શકી ટીમ ઈન્ડિયા… સાઉથ આફ્રિકાએ રાયપુરમાં ધોઈ નાખ્યું! ∼ બીજી ODI: ભારત 358/5 હારી ગયું 4 વિકેટે ભાઈ, આજે ક્રિકેટના ભગવાન પણ ચૂપ થઈ ગયા હશે! વિરાટ-ઋતુરાજની સદી, કેએલની ફિફ્ટી, 358 રનનો પહાડ… અને છતાંય 50મી ઓવરમાં હાર! 💔 5 એન્ટે જે થયું એની ટૂંકી કહાણી રેકોર્ડની વર્ષા થઈ ગઈ…

Read More
exam update

ગુજરાત શિક્ષણ બોર્ડે ભૂલ સુધારી, પેપરની તારીખ બદલી- ધોરણ 10-12ની ધુળેટીના દિવસે લેવાનારી પરીક્ષા હવે 18 અને 16 માર્ચ લેવાશે, જુઓ નવું ટાઈમટેબલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે. ધુળેટીની જાહેર રજામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષાની તારીખ હવે બદલી દેવામાં આવી છે. ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 4 માર્ચના બદલે હવે 18 માર્ચના રોજ લેવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની 4 માર્ચે યોજાનારી નામાના મૂળતત્વો, ઇતિહાસ, જીવવિજ્ઞાન…

Read More

ગંભીરની કડક ચેતવણી: ‘હવે બહાના છોડો, જીત પર ફોકસ કરો’

T20 વર્લ્ડ કપ 2026 ની તૈયારીઓ વચ્ચે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓના તેવર અંગે મોટું નિવેદન આપ્યું છે. BCCI દ્વારા જારી કરાયેલા ઇન્ટરવ્યુ ટીઝરમાં ગંભીરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, “હવે બહાના છોડીને માત્ર જીત પર ફોકસ કરો, હવે માત્ર પરિણામ જોઈએ છે.” ગંભીરે પોતાની ફિલોસોફી સમજાવતા કહ્યું કે, ખેલાડીઓને દબાણમાં રાખીને…

Read More
“રાજપાલ યાદવ સંત પ્રેમાનંદ મહારાજને મળતા – વૃંદાવન 2025”

રાજપાલ યાદવ પ્રેમાનંદ મહારાજને મળવા વૃંદાવન પહોંચ્યા, મહારાજ ખડખડાટ હસી પડ્યા

કોમેડી એક્ટર રાજપાલ યાદવ તાજેતરમાં વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા. તેમની મજાકભરી વાતોથી મહારાજ ખડખડાટ હસ્યા અને એક્ટરનો વખાણ કર્યો. જાણો કોને મળ્યા, શું વાતો થઈ અને રાજપાલની ફિલ્મી કારકિર્દી વિશે વિશેષ. રાજપાલ યાદવની યાદગાર મુલાકાત કોમેડી એક્ટર રાજપાલ યાદવ તાજેતરમાં વૃંદાવન પહોંચ્યા, જ્યાં તેમણે સંત પ્રેમાનંદ મહારાજને મળવાનો ગૌરવપ્રાપ્ત અવસર લીધો. મુલાકાત દરમિયાન રાજપાલની…

Read More

અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘શ્રમિક આક્રોશ રેલી’ સાથે સરકારને સીધો પડકાર

ભારતીય મજદૂર સંઘ (BMS) ના નેજા હેઠળ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એક જબરજસ્ત શ્રમિક આક્રોશ રેલી યોજાઈ. આંગણવાડી વર્કર, આશા વર્કર અને બોર્ડ-નિગમના કર્મચારીઓ સહિત હજારોની સંખ્યામાં એકઠા થયેલા શ્રમિકોએ વેતન વધારો, ₹25 લાખ સુધીની ગ્રેચ્યુઇટી, અને આંગણવાડી કર્મચારીઓને BLOની ફરજમાંથી મુક્તિ આપવા જેવી લાંબા સમયથી પડતર માંગણીઓ સાથે સરકાર સામે સીધો મોરચો માંડ્યો…

Read More

જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું:કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી છુટ્ટો ઘા કરતા મામલો બિચક્યો, આપ નેતાઓએ કાર્યકરને લમધારી નાખ્યો

જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. જૂતા ફેકનારને સારવાર અર્થે ખસેડાયોછત્રપાલસિંહ જાડેજા નામના…

Read More

બિહાર ચૂંટણી 2025: બીજા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં 31.38% મતદાન નોંધાયું; કિશનગંજમાં સૌથી વધુ ઉત્સાહ, મધુબનીમાં સૌથી ઓછું

બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે 20 જિલ્લાની 122 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ છે. ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા સવારે 11 વાગ્યા સુધીના આંકડા મુજબ, સરેરાશ 31.38 ટકા મતદાન નોંધાયું છે.

Read More