Headlines

‘2029માં પણ મોદી જ PM, રાહુલ બાબા હારથી ન થાકો’:શાહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- જનતાને જે ગમે, તેનો વિરોધ કરો, તો મત ક્યાંથી મળે; 27 કિમી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ

અમિત શાહે પ્રહાર કરતાં કહ્યું, રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી પણ નથી. જેને પોતાની પાર્ટી વાળા સમજાવી ન શકે તેને વિરોધ કરવા વાળા ક્યાંથી સમજાવી શકે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પશ્રિમ વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીની મદદથી ખાડો ખોદ્યા વિના તૈયાર થયેલી 27 કિમી લાંબી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ…

Read More

ઇતિહાસના સૌથી ભીષણ દુષ્કાળનો સામનો: ઈરાનની રાજધાની તેહરાનમાં પીવાનું પાણી ખતમ થવાની અણી પર; ડેમમાં 10%થી ઓછું ‘મૃત જળ’

ઇરાન: મધ્ય પૂર્વમાં આવેલું ઈરાન હાલમાં તેના ઇતિહાસના છ દાયકાના સૌથી ભીષણ દુષ્કાળના આરે ઊભું છે, જેના કારણે રાજધાની તેહરાનમાં પીવાનું પાણી લગભગ ખતમ થવાની અણી પર છે. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ગંભીર ચેતવણી આપી છે કે જો નવેમ્બરના અંત સુધીમાં પૂરતો વરસાદ નહીં થાય, તો સરકારે પાણીની સપ્લાય મર્યાદિત કરવી પડશે અને જો પરિસ્થિતિ વધુ…

Read More

ગુજરાતી લોકસંસ્કૃતિના પ્રણેતા અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું અવસાન

અમદાવાદ: ગુજરાતના અગ્રણી લોકસાહિત્યકાર અને લોકસંસ્કૃતિના પ્રણેતા જોરાવરસિંહ જાદવનું શુક્રવારે શહેરમાં અવસાન થયું. પદ્મશ્રી પુરસ્કૃત જાદવ 85 વર્ષના હતા. તેમના પરિવારના સભ્યોએ મીડિયાને જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા અને કેટલીક તકલીફોને કારણે તેમને બે વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શહેરના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યારે…

Read More

હર્ષવર્ધન રાણેની ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’ હિટ બાદ ફી પાંચ ગણો વધી, હવે એક ફિલ્મ માટે માગી 10 કરોડ રૂપિયા!

બોલીવુડ અભિનેતા હર્ષવર્ધન રાણે આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ *‘એક દીવાને કી દીવાનિયત’*ની સફળતા માટે ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરતાં તેની લોકપ્રિયતા અને ડિમાન્ડમાં જબરદસ્ત વધારો નોંધાયો છે.રિપોર્ટ મુજબ, હર્ષવર્ધને આ ફિલ્મ માટે માત્ર બે થી ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, પરંતુ હવે તેની ફી પાંચ ગણો વધી ગઈ…

Read More

તિરૂપતિ મંદિર ‘પ્રસાદ કૌભાંડ’: 5 વર્ષમાં ₹250 કરોડનું 68 લાખ કિલો નકલી ઘી

શના સૌથી ધનિક મંદિર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના પવિત્ર લાડુ પ્રસાદમાં છેલ્લા પાંચ વર્ષથી ભયાનક છેતરપિંડી થઈ રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો CBIએ કર્યો છે. ઉત્તરાખંડની ‘ભોલે બાબા ઓર્ગેનિક ડેરી’એ દૂધ કે માખણ ખરીદ્યા વિના પામ ઓઈલ અને રસાયણોનો ઉપયોગ કરીને બનાવેલું 68 લાખ કિલો નકલી ઘી ₹250 કરોડના ખર્ચે TTD ને સપ્લાય કર્યું હતું….

Read More

જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું:કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી છુટ્ટો ઘા કરતા મામલો બિચક્યો, આપ નેતાઓએ કાર્યકરને લમધારી નાખ્યો

જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. જૂતા ફેકનારને સારવાર અર્થે ખસેડાયોછત્રપાલસિંહ જાડેજા નામના…

Read More

અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘શ્રમિક આક્રોશ રેલી’ સાથે સરકારને સીધો પડકાર

ભારતીય મજદૂર સંઘ (BMS) ના નેજા હેઠળ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એક જબરજસ્ત શ્રમિક આક્રોશ રેલી યોજાઈ. આંગણવાડી વર્કર, આશા વર્કર અને બોર્ડ-નિગમના કર્મચારીઓ સહિત હજારોની સંખ્યામાં એકઠા થયેલા શ્રમિકોએ વેતન વધારો, ₹25 લાખ સુધીની ગ્રેચ્યુઇટી, અને આંગણવાડી કર્મચારીઓને BLOની ફરજમાંથી મુક્તિ આપવા જેવી લાંબા સમયથી પડતર માંગણીઓ સાથે સરકાર સામે સીધો મોરચો માંડ્યો…

Read More

દયાભાવ રાખવો ભારે પડ્યો! આશરો આપેલ મિત્રએ જ વિશ્વાસઘાત કર્યો: વડોદરામાં પતિ-મિત્રના આડાસંબંધથી મહિલાના લગ્ન તૂટવાની અણી પર

વડોદરા: મદદના બદલે સંબંધોમાં ભંગાણ વડોદરા: એક દયાભાવના કૃત્યની શરૂઆત શહેરની એક મહિલા માટે તેના લગ્નજીવનના અંતનું કારણ બની હોત. સમા વિસ્તારની રહેવાસી નીતા (નામ બદલ્યું છે)એ 181 અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો, જ્યારે તેને જાણ થઈ કે તેના પતિએ તેની અંગત મિત્ર સાથે જ આડાસંબંધ વિકસાવ્યા હતા – એ જ મિત્ર જેને નીતાએ મદદ કરવા…

Read More

સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે:IIT મુંબઈ અને IIT રુરકીની ટીમ ઈન્સ્પેક્સન કરશે, સંપૂર્ણ તપાસ કરાયા બાદ બ્રિજ અંગે અંતિમ નિર્ણય કરાશે

અમદાવાદના મુખ્ય સુભાષ બ્રિજમાં સુપર સ્ટ્રક્ચરને નુકસાનની શંકા સામે આવતાં તેને તાત્કાલિક જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ 25 ડિસેમ્બર, 2025 સુધી બંધ રહેશે, જે દરમિયાન નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ નિર્ણય બ્રિજની સુરક્ષા અને વધુ તપાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. એક્સપર્ટ દ્વારા ટેસ્ટિંગની કામગીરી…

Read More
exam update

ગુજરાત શિક્ષણ બોર્ડે ભૂલ સુધારી, પેપરની તારીખ બદલી- ધોરણ 10-12ની ધુળેટીના દિવસે લેવાનારી પરીક્ષા હવે 18 અને 16 માર્ચ લેવાશે, જુઓ નવું ટાઈમટેબલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે. ધુળેટીની જાહેર રજામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષાની તારીખ હવે બદલી દેવામાં આવી છે. ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 4 માર્ચના બદલે હવે 18 માર્ચના રોજ લેવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની 4 માર્ચે યોજાનારી નામાના મૂળતત્વો, ઇતિહાસ, જીવવિજ્ઞાન…

Read More