Headlines

મુંબઈના સિંગર પર અમદાવાદમાં હુમલો:કાનનો પડદો ફાટ્યો, મોઢે ટાંકા આવ્યા; સોંગ ક્રેડિટની અદાવતમાં ગુજરાતી સિંગર સહિત 6 લોકો હથિયાર વડે તૂટી પડ્યા

અમદાવાદના એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે મુંબઈ સ્થિત સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મનદુઃખમાં કરાયેલા આ હુમલામાં હાર્દિલને મોઢાના ભાગે ટાંકા આવ્યા છે અને કાનનો પડદો ફાટી જતાં ગંભીર ઈજા પહોંચી છે, જેના કારણે…

Read More

બિહાર ચૂંટણી 2025: બીજા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં 31.38% મતદાન નોંધાયું; કિશનગંજમાં સૌથી વધુ ઉત્સાહ, મધુબનીમાં સૌથી ઓછું

બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે 20 જિલ્લાની 122 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ છે. ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા સવારે 11 વાગ્યા સુધીના આંકડા મુજબ, સરેરાશ 31.38 ટકા મતદાન નોંધાયું છે.

Read More

ગંભીરની કડક ચેતવણી: ‘હવે બહાના છોડો, જીત પર ફોકસ કરો’

T20 વર્લ્ડ કપ 2026 ની તૈયારીઓ વચ્ચે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓના તેવર અંગે મોટું નિવેદન આપ્યું છે. BCCI દ્વારા જારી કરાયેલા ઇન્ટરવ્યુ ટીઝરમાં ગંભીરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, “હવે બહાના છોડીને માત્ર જીત પર ફોકસ કરો, હવે માત્ર પરિણામ જોઈએ છે.” ગંભીરે પોતાની ફિલોસોફી સમજાવતા કહ્યું કે, ખેલાડીઓને દબાણમાં રાખીને…

Read More

મતદાર યાદીમાં ભૂલ સુધારવા માટે દોડવું નહીં પડે: ચૂંટણી પંચે BLO કોલ બુકિંગ સુવિધા દ્વારા ઘરઆંગણે સેવા શરૂ કરી.

ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India – ECI) દ્વારા મતદાર યાદી સુધારણા (Voter List Correction) માટે નાગરિકોને તેમના બૂથ લેવલ ઓફિસર (Booth Level Officer – BLO) સાથે સીધો સંપર્ક કરાવવા માટે ‘Book-a-Call with BLO’ નામની એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાનો ઉપયોગ કરીને તમે BLO સાથે કોલ બુક કરાવી શકો છો….

Read More

દયાભાવ રાખવો ભારે પડ્યો! આશરો આપેલ મિત્રએ જ વિશ્વાસઘાત કર્યો: વડોદરામાં પતિ-મિત્રના આડાસંબંધથી મહિલાના લગ્ન તૂટવાની અણી પર

વડોદરા: મદદના બદલે સંબંધોમાં ભંગાણ વડોદરા: એક દયાભાવના કૃત્યની શરૂઆત શહેરની એક મહિલા માટે તેના લગ્નજીવનના અંતનું કારણ બની હોત. સમા વિસ્તારની રહેવાસી નીતા (નામ બદલ્યું છે)એ 181 અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો, જ્યારે તેને જાણ થઈ કે તેના પતિએ તેની અંગત મિત્ર સાથે જ આડાસંબંધ વિકસાવ્યા હતા – એ જ મિત્ર જેને નીતાએ મદદ કરવા…

Read More
“રાજપાલ યાદવ સંત પ્રેમાનંદ મહારાજને મળતા – વૃંદાવન 2025”

રાજપાલ યાદવ પ્રેમાનંદ મહારાજને મળવા વૃંદાવન પહોંચ્યા, મહારાજ ખડખડાટ હસી પડ્યા

કોમેડી એક્ટર રાજપાલ યાદવ તાજેતરમાં વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા. તેમની મજાકભરી વાતોથી મહારાજ ખડખડાટ હસ્યા અને એક્ટરનો વખાણ કર્યો. જાણો કોને મળ્યા, શું વાતો થઈ અને રાજપાલની ફિલ્મી કારકિર્દી વિશે વિશેષ. રાજપાલ યાદવની યાદગાર મુલાકાત કોમેડી એક્ટર રાજપાલ યાદવ તાજેતરમાં વૃંદાવન પહોંચ્યા, જ્યાં તેમણે સંત પ્રેમાનંદ મહારાજને મળવાનો ગૌરવપ્રાપ્ત અવસર લીધો. મુલાકાત દરમિયાન રાજપાલની…

Read More

હર્ષવર્ધન રાણેની ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’ હિટ બાદ ફી પાંચ ગણો વધી, હવે એક ફિલ્મ માટે માગી 10 કરોડ રૂપિયા!

બોલીવુડ અભિનેતા હર્ષવર્ધન રાણે આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ *‘એક દીવાને કી દીવાનિયત’*ની સફળતા માટે ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરતાં તેની લોકપ્રિયતા અને ડિમાન્ડમાં જબરદસ્ત વધારો નોંધાયો છે.રિપોર્ટ મુજબ, હર્ષવર્ધને આ ફિલ્મ માટે માત્ર બે થી ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, પરંતુ હવે તેની ફી પાંચ ગણો વધી ગઈ…

Read More

જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું:કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી છુટ્ટો ઘા કરતા મામલો બિચક્યો, આપ નેતાઓએ કાર્યકરને લમધારી નાખ્યો

જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. જૂતા ફેકનારને સારવાર અર્થે ખસેડાયોછત્રપાલસિંહ જાડેજા નામના…

Read More

ઈરાન વોર વચ્ચે ટ્રમ્પે મોકલી 15- શરતો! આ રીતે બંધ થશે યુદ્ધ

અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધના 26મા દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 15-મુદ્દાની શાંતિ યોજના મોકલી છે. આ યોજનાનો હેતુ યુદ્ધનો ઝડપથી અંત લાવવા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કડક પ્રતિબંધો લગાવવાનો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં “ખૂબ જ સારી” વાટાઘાટો થઈ છે. તેમને 15-મુદ્દાના એગ્રીમેન્ટ પર વધુ ચર્ચા કરવા…

Read More