Headlines

‘2029માં પણ મોદી જ PM, રાહુલ બાબા હારથી ન થાકો’:શાહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- જનતાને જે ગમે, તેનો વિરોધ કરો, તો મત ક્યાંથી મળે; 27 કિમી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ

અમિત શાહે પ્રહાર કરતાં કહ્યું, રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી પણ નથી. જેને પોતાની પાર્ટી વાળા સમજાવી ન શકે તેને વિરોધ કરવા વાળા ક્યાંથી સમજાવી શકે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પશ્રિમ વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીની મદદથી ખાડો ખોદ્યા વિના તૈયાર થયેલી 27 કિમી લાંબી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ…

Read More